શું પૈસા અને સુંદર પત્ની જ જીવનનું લક્ષ્ય છે ?

પૈસા, ધનદોલત, સુંદર પત્ની બધું જ જો ભગવાન આપણને આપી દે તો આપણે સુખનો અનુભવ કરીશું ? શું સુખ આજ છે ? ઇન્દ્રેશ્જી ની કથા માંથી એક પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન ! જો અતિરેકમાં સુખ પણ માણસને મળી જશે ને તો એ એનાથી કંટાળી જશે. તો એનો મતલબ એ … Read more