સનાતન ધર્મમાં ભોજન લેતી વખતે થાળીની ફરતે પાણીથી ગોળ કેમ કરે છે ?

દુનિયામાં સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે જે હંમેશા પરોપકારી રહે છે, મતલબ કે કોઈ પણ કામ સૌથી પેલા અન્ય જીવોનું વિચારે છે. કારણ કે સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કણે કણમાં ભગવાન વસેલા છે. હિંદુ ધર્મમાં ભોજન કરતી વખતે થોડું ભોજન જમીન પર કેમ મુકવામાં આવે છે ? આગળ જણાવ્યું … Read more

મહાભારત અને રામાયણ યોદ્ધાઓની લંબાઈ કેટલી હતી ?

રામાયણ અને મહાભારતના મહાન યોદ્ધાઓની ઊંચાઈ કેટલી હતી અને એમાંથી સૌથી વધારે ઊંચાઈ કોની હતી ? તો ચાલો જાણીએ કે આર્ટીકલના માધ્યમથી. આપના પ્રાચીન ગ્રંથોમાં કુલ ચાર યુગોનું વર્ણન મળે છે. સતયુગ, ત્રેતાયુગ , દ્વાપરયુગ અને કળયુગ. એવું માનવામાં આવે સતયુગ ૧૬,૨૮૦૦૦ વર્ષનો હતો. જેમાંથી એક સામાન્ય વ્યક્તિ એક લાખ વર્ષ સુધી જીવી શકતો હતો. … Read more

5 એવા ધનુર્ધર જેનાથી દેવતાઓ પણ ડરતા હતા.

કોઈ પણ યુદ્ધ જીતવા માટે મહાન જ્ઞાનની સાથે શસ્ત્રોનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. અને એજ શસ્ત્રોમાંથી એક છે ધનુષ. આજે આપણે જાણીશું 5 મહાન ધનુર્ધારીઓ વિષે જેમાં દેવ એમના અવતાર અને કઈ એવા યોદ્ધા હતા જે મહાભારતના બહેતરીન ધનુર્ધર કહેવાતા હતા. 1. ભીષ્મપિતા હંમેશા બ્રહ્મચર્ય અને લગ્ન ન કરવાની એમની પ્રતિજ્ઞાને કારણે તમને ઈચ્છા … Read more

પૃથ્વી પર કયા નંબરનો કળયુગ ચાલી રહ્યો છે ?

આજ સુધીમાં કેટલા કળયુગ વીતી ચુક્યા છે ? તેમજ આપણે અત્યારે કયા કળયુગમાં જીવી રહ્યા છીએ.. શું છે યુગોનું વાસ્તવિક રહસ્ય ? ચાલો જાણીએ આ લેખના માધ્યમથી ! કળયુગની શરૂઆત કેવી રીતે થઇ ? આપના હિંદુ ધર્મને આધારે યુગોનું બદલવું યુગચક્ર પર આધારિત છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં ચાર ગ્રંથોનું વર્ણન કરવામાં આવે છે જેની શરૂઆત … Read more

સોનાની લંકા રાવણ પહેલા કોની હતી ?

રાવણ પાસે સોનાની લંકા હતી એ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ રાવણ ની પહેલા લંકા નો માલિક કોણ હતું શું આપ જાણો છો ? નહિ ને ! તો ચાલો જાણીએ કે રાવણ પહેલા લંકાનો માલિક કોણ હતું. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી જ્યારે ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત પર ગયા … Read more