મહાભારત અને રામાયણ યોદ્ધાઓની લંબાઈ કેટલી હતી ?

રામાયણ અને મહાભારતના મહાન યોદ્ધાઓની ઊંચાઈ કેટલી હતી અને એમાંથી સૌથી વધારે ઊંચાઈ કોની હતી ? તો ચાલો જાણીએ કે આર્ટીકલના માધ્યમથી. આપના પ્રાચીન ગ્રંથોમાં કુલ ચાર યુગોનું વર્ણન મળે છે. સતયુગ, ત્રેતાયુગ , દ્વાપરયુગ અને કળયુગ. એવું માનવામાં આવે સતયુગ ૧૬,૨૮૦૦૦ વર્ષનો હતો. જેમાંથી એક સામાન્ય વ્યક્તિ એક લાખ વર્ષ સુધી જીવી શકતો હતો. … Read more

ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાની આદતથી છુટકારો કેવી રીતે મેળવવો ?

ભારતમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન જાન્યુઆરી ૨૦૨૪ ના ડેટા પ્રમાણે ૩૬૨ મિલિયન લોકો વાપરતા હતા જે આંકડો અત્યારે વધીને ૩૮૫.૩૫ મિલિયન થયો છે. અને રોજની અગણિત રીલ્સ તેમજ શોર્ટ વિડીઓ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થાય છે. અત્યારના સર્વે અનુસાર ભારતમાં ૧૩ વર્ષથી લઈને ૨૪ વર્ષનો યુવા વર્ગ સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ વાપરે છે. એક સર્વે અનુસાર ભારતમાં એક સામાન્ય … Read more

આ ગામમાં એક પણ ઘરને તાળું નથી.

ભારતમાં લોકો વર્ષોથી અમુક માન્યતાઓ અને પરંપરાનું પાલન કરતા આવ્યા છે. આ પૌરાણિક માન્યતાઓ એમના માટે બહુ જ ખાસ હોય છે. ભારતમાં આપણે તેનું પાલન કરતા આવ્યા છીએ. એવી જ પૌરાણિક માન્યતા ધરાવતું આપની સંસ્કૃતિને જાળવી રાખતું ગામ ભારતમાં આવેલું છે જેનું નામ છે “દેવમાલી” અને આ ગામ આવેલું છે રાજસ્થાનમાં. દેવમાલી ગામનો ઈતિહાસ Devmali … Read more

ટાટા ટ્રસ્ટ ના ઉત્તરાધિકારી કોણ બનશે ?

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ભારતનું રત્ન એવા રતન ટાટા સાહેબ હવે આપની વચ્ચે નથી રહ્યા. ૮૬ વર્ષની ઉંમરમાં ૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રતનજી એ મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પીટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. રતન ટાટા ના જવાથી ભારતને એમની મોટી ખોટ અનુભવાશે. પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે હવે ટાટા ગ્રુપના … Read more

5 એવા ધનુર્ધર જેનાથી દેવતાઓ પણ ડરતા હતા.

કોઈ પણ યુદ્ધ જીતવા માટે મહાન જ્ઞાનની સાથે શસ્ત્રોનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. અને એજ શસ્ત્રોમાંથી એક છે ધનુષ. આજે આપણે જાણીશું 5 મહાન ધનુર્ધારીઓ વિષે જેમાં દેવ એમના અવતાર અને કઈ એવા યોદ્ધા હતા જે મહાભારતના બહેતરીન ધનુર્ધર કહેવાતા હતા. 1. ભીષ્મપિતા હંમેશા બ્રહ્મચર્ય અને લગ્ન ન કરવાની એમની પ્રતિજ્ઞાને કારણે તમને ઈચ્છા … Read more

શું પૈસા અને સુંદર પત્ની જ જીવનનું લક્ષ્ય છે ?

પૈસા, ધનદોલત, સુંદર પત્ની બધું જ જો ભગવાન આપણને આપી દે તો આપણે સુખનો અનુભવ કરીશું ? શું સુખ આજ છે ? ઇન્દ્રેશ્જી ની કથા માંથી એક પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન ! જો અતિરેકમાં સુખ પણ માણસને મળી જશે ને તો એ એનાથી કંટાળી જશે. તો એનો મતલબ એ … Read more

પૃથ્વી પર કયા નંબરનો કળયુગ ચાલી રહ્યો છે ?

આજ સુધીમાં કેટલા કળયુગ વીતી ચુક્યા છે ? તેમજ આપણે અત્યારે કયા કળયુગમાં જીવી રહ્યા છીએ.. શું છે યુગોનું વાસ્તવિક રહસ્ય ? ચાલો જાણીએ આ લેખના માધ્યમથી ! કળયુગની શરૂઆત કેવી રીતે થઇ ? આપના હિંદુ ધર્મને આધારે યુગોનું બદલવું યુગચક્ર પર આધારિત છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં ચાર ગ્રંથોનું વર્ણન કરવામાં આવે છે જેની શરૂઆત … Read more

આ રાજ્ય પર બિલાડીએ કર્યું છે ૧૫ વર્ષ રાજ !

હા દોસ્તો સાચું છે આપણે એક એવા રાજ્ય વિષે જાણીશું કે જેના પર એક બિલાડીએ ૧૫ વર્ષ સુધી રાજ કર્યું છે. આજે આપણે એક એવી જગ્યા વિષે જાણીશું કે જે દુનિયાના સુધી તાકાતવર દેશોનો એક હિસ્સો છે. અહિયાં કોઈ રાજાએ નહિ પરંતુ એક બિલાડીએ ૧૫ વર્ષ સુધી રાજ કર્યું છે. આ જગ્યાને હલતી જમીન તરીકે … Read more

સોનાની લંકા રાવણ પહેલા કોની હતી ?

રાવણ પાસે સોનાની લંકા હતી એ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ રાવણ ની પહેલા લંકા નો માલિક કોણ હતું શું આપ જાણો છો ? નહિ ને ! તો ચાલો જાણીએ કે રાવણ પહેલા લંકાનો માલિક કોણ હતું. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી જ્યારે ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત પર ગયા … Read more

જયારે આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે જલ્દી થાકી કેમ જઈએ છીએ ?

આપણે જોયું અથવા નોંધ લીધી હશે કે જ્યારે આપણે આપણા કોઈ સબંધી અથવા અંગત બીમાર હોય ત્યારે હોસ્પિટલ જઈએ છીએ ત્યારે કઈ પણ કામ ના હોવા છતાં આપણે જલ્દી થાકી જઈએ છીએ. એવું શા માટે થાય છે ? ચાલો જાણીએ એના તથ્ય વિશે . દોસ્તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફક્ત હવા એકલી નથી લેતા … Read more